ગુજરાત
News of Tuesday, 13th August 2019

કાશ્મીર અને દેશમાં શાંતિમય વાતાવરણ માટે ભરૂચ દાંડિયાબજાર શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ‘અખંડ ધુન-ભજન

ભરૂચ : શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયાબજાર ભરૂચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગ્રુહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા કાશ્મીરમાંથી ધારા- ૩૭૦ કલમ હટાવવામાં આવી છે ત્યારે સમગ્ર કાશ્મીર અને દેશમાં શાંતિમય વાતાવરણ રહે તે માટે “અખંડ-ધુન-ભજન આયોજન કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા  જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, પાલિકા પ્રમુખ,ભારતીય જનતા પાર્ટીના તેમજ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજારના સત્સંગી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

(8:14 pm IST)