News of Saturday, 20th November 2021
વિરમગામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ નગર દ્વારા શોર્ય અને બલિદાનનું પ્રતિક વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:04 pm IST)