ગુજરાત
News of Wednesday, 20th November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ : ફરિયાદી ફરી પોલીસ સ્ટેશને પહોંચ્યા : પુત્રીને છોડાવવા માંગ દોહરાવી

આશ્રમ સંચાલકો ખોટા આક્ષેપ કરતી હોવાનો જનાર્દન શર્માનો બળાપો

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસે તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે ફરિયાદી જનાર્દન શર્મા ફરી વિવેકાનંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આશ્રમ સંચાલકો ખોટા આક્ષેપ કરતી હોવાનો જનાર્દન શર્માએ બળાપો ઠાલવ્યો હતો અને તેઓએ પોતાની દીકરીને મહેરબાની કરી મુક્ત કરો તેવી માંગ દહોરાવી છે.

(10:14 pm IST)