News of Friday, 20th September 2019
નવસારીમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : વાહન ચાલકોને મુશ્કેલી
નવસારીમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.
શહેરના લાઈબ્રેરી. પ્રજાપતિ આશ્રમ..કુંભારવાડ..લૂન્સિકુઇ. જૂનાથાના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.લુન્સિ કૂઈના સરબતીયા તળાવ પાસે ખાણી પીણીની લારીઓ નજીક પણ પાણી ભરાયું હતુ..વરસાદી પાણી ભરવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.
(9:47 pm IST)