ગુજરાત
News of Tuesday, 20th August 2019

સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના મહંત સંત શ્રી જીવરાજબાપુના નિધનથી મુખ્યમંત્રીએ રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ : સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ...!!!

(2:49 pm IST)