News of Wednesday, 20th June 2018
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યકિતનો આપઘાત
વેજલપુરમાં આવેલ વિજય રેસ્ટોરન્ટના માલિક નથુભાઈ મેવાડાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી : મૃતક પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવી : મૃતકે વસ્ત્રાપુરના શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હતા અને પેનલ્ટીના નામે નાણા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરાયો
(5:48 pm IST)