ગુજરાત
News of Monday, 20th May 2019

કોની સામે નોટીસ જારી કરાઈ

અમદાવાદ, તા.૨૦ : એનસીએલટી દ્વારા જે ૧૬ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ જારી કરાઇ છે, તેમાં ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ., શૈલેષ ભંડારી, જગદીશકુમાર અમૃતલાલ અખાણી, નાગેશ ભંડારી, વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ લિ, કિર્તન કોર્પોરેટ સર્વિસ પ્રા.લિ, લોગીક્સ ઇન્ફોસોફ્ટ પ્રા.લિ., ઇન્ડસ ઇલે.ટ્રાન્સ.પ્રા.લિ, અશોક આર.ભંડારી, કેસલસાઇન પીટીઇ લિ., લીડહેવન પીટીઇ લિ., ફાગેશકુમાર સોની(કંપની સેક્રેટરી), ઇ મોશન પાવર પ્રા.લિ, જયશ્રી પેટ્રો યાર્ન પ્રા.લિ., રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાત અને સેબી (સીકયોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)નો સમાવેશ થાય છે.

 

(9:17 pm IST)