News of Wednesday, 19th September 2018
વરવી વાસ્તવિકતા : અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 198 હત્યા અને 271 દુષ્કર્મના કેસ
અમદાવાદ :ગુજરાત વિધાન સભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ ચાલી રહ્યો હતો જેમાં ગુજરાતની અને ખાસકરીને અમદાવાદના ગુન્હાહિત પ્રવૃત્તિની વરવી વાસ્તવિકતા પરથી પરદો ઉઠ્યો છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ગુનાહિત કૃત્યોનો આંકડા રજૂ કરવામાં આવી છે. જેમાં ચોરીના 5494 કેસ, જુગારના 2699 કેસ, દુષ્કર્મના 271 કેસઘરફોડ ચોરીના 1114 કેસ તેમજ અપમૃત્યુ 4661 કેસ નોંધાયા છે.
(9:58 pm IST)