ગુજરાત
News of Wednesday, 19th September 2018

મગફળી કાંડમાં સરકારની ગૃહમાં કબૂલાત 31 હજાર ગૂણીઓમા થઈ હતી ભેળસેળ

 

ગુજરાતમાં માં બહુ ગુંજેલા મગફળી કાંડમાં 31,000 બોરીઓમાં ભેળસેળ થઈ હોવાની ગૃહમાં સરકારે કબુલાત કરી છે. જૂનાગઢ અને રાજકોટમાં અંદાજે 22,89,000થી વધુની કિંમતમાં મગફળીમાં ભેળસેળ થઈ હોવાનો ખુલાસો થયો છે. મગફળી કાંડને લઈને સૌથી મોટા પર્દાફાશ બાદ નાફેડ, ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રમાં ફફડાટ જોવા મળ્યો હતો. મગફળી કાંડને લઈને ઉચ્ચ કક્ષાએ તપાસ શરૂ થઈ

(9:55 pm IST)