News of Thursday, 19th July 2018
વડોદરામાં રોગચાળો વકર્યો :વિપક્ષના સર્વેમાં 60 પોઝિટિવ કેસ નોંધાયા :કમિશનરને આપ્યું આવેદનપત્ર
વડોદરામાં વરસાદના કારણે રોગચાળો વકર્યો હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા રોગચાળાનો સર્વે કરવામાં આવતા 60 જેટલા પોઝીટીવ કેસો નોંધાયા છે. જેથી વિપક્ષે કમિશનર સમક્ષ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી છે. વિપક્ષના સભ્યોએ આ મામલે કમિશનરેને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.
(2:07 pm IST)