ગુજરાત
News of Wednesday, 19th May 2021

તાઉતે વાવાઝોડા ના પસાર થયા ફક્ત ૨૪ કલાક મા મોટા ભાગ નું રિસ્ટોરેશન નું કામ પૂર્ણ થયું છે , ગુજરાત હમેશા અડીખમ રહ્યું છે અને હમેશાં અડીખમ રહેશે: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી

અમદાવાદ : તાઉતે વાવાઝોડા ના પસાર થયા ફક્ત ૨૪ કલાક મા મોટા ભાગ નું રિસ્ટોરેશન નું કામ પૂર્ણ થયું છે , ગુજરાત હમેશા અડીખમ રહ્યું છે અને હમેશાં અડીખમ રહેશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે તેઓએ કહ્યું કે  નાના મોટા ૧૪૦૦ રસ્તામાંથી ૧૧૦૦ રસ્તા ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.

(8:58 pm IST)