News of Saturday, 18th March 2023
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તા. ૧૯ માર્ચ રવિવારે 'ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન' વિષય પર પરિસંવાદ: જીવંત પ્રસારણ
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આવતીકાલે તા. ૧૯ માર્ચ રવિવારે દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે 'ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન' વિષય પર સવારે દસથી સાંજના પાંચ સુધી પરિસંવાદ રાખેલ છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નીચેની લીંક પર નિહાળી શકો છો. આ લિંક આપ અન્ય મિત્રોને પણ ફોરવર્ડ કરી શકો છો.
સવારે ૧૦ થી ૧૨.૪૫ પ્રથમ સત્ર
બપોરે ૨ થી ૩.૩૦ બીજું સત્ર
સાંજે ૪ થી ૫ એવોર્ડ સમારોહ પ્રસારણ પ્રસારિત કરવામાં આવશે.
(10:04 pm IST)