News of Thursday, 18th October 2018
ખેડૂતો આનંદો :નર્મદામાંથી 31મી ઓક્ટોબર બાદ સિંચાઈ માટે વધુ પાણી છોડવા નિર્ણંય લેવાય તેવી શકાયતા
અમદાવાદ :ગુજરાતના લોકોની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાથી આગામી દીવસોમાં સિંચાઈ માટે વધુ પાણી છેાડવાનો નિર્ણય કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આમ તો ઉપરવાસમાથી પાણીની આવક બંધ થતા હાલમાં ડેમની સપાટી ર૭.૩૮ મીટરની જ રહેવા પામી છે. તેમ છતા પણ આગામી ૩૧મી ઓકટો. બાદ સિંચાઈ માટે ખેડુતોને વધારે પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે.
(10:53 pm IST)