News of Tuesday, 18th May 2021
રાજ્યમાં રસીકરણ કાલે બંધ: હવે 20મીએ ગુરુવારથી ફરી રસીકરણ શરૂ કરાશે
અમદાવાદ : ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ ની કામગીરી આવતી કાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કામગીરી હવે તા.20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે
(8:35 pm IST)