ગુજરાત
News of Monday, 18th January 2021

રાજીવ સાતવજી અને અમિત ચાવડા દ્વારા મહાજનસંપર્ક અભિયાન

રાજકોટ :. જનતાના પ્રશ્નોને વાચા આપવા મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવજી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અમદાવાદ જિલ્લાના મેટોડા ગામે જનસંપર્ક કર્યો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(3:23 pm IST)