News of Saturday, 18th January 2020
વડતાલ સંપ્રદાયના સ્વામીના પ્રવચનના ખોટા અર્થઘટન અંગે વિડીયો વાયરલ કરનાર સામે પગલા લ્યો
રાજકોટઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વાલજી મહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદના પ્રવચનનું ખોટુ અર્થઘટન કરી અને આ અંગે ખોટો ટિકટોક વિડીયો વાયરલ કરતા હરિભકતોની લાગણી દુભાઈ છે. આ મામલે હરિભકતોએ શહેર પોલીસ કમિશનરને આવેદન પાઠવી ધવુભા ગઢવી નામનુ ટિકટોક એકાઉન્ટ ધરાવનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તસ્વીરમાં હરિભકતો નજરે પડે છે.
(3:49 pm IST)