News of Monday, 17th May 2021
વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે : અન્ય જિલ્લાઓમાં પણ થવાની સંભાવના
અમદાવાદ :તૌકતે વાવાઝોડાનો રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું આ વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે છે.
જે બાદ તેની અસર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.
(10:02 pm IST)