ગુજરાત
News of Tuesday, 17th April 2018

ફી મામલે સુરતમાં વાલીઓના આમરણાંત ઉપવાસ

સુરત ;ફી મામલે સરકારના નિર્ણયને લઈ વાલીઓ અમરણ ઉપવાસ ઉપર બેઠા હતા. જ્યા સુધી કોઈ નિર્ણય ના મળે ત્યાં સુધી અમરણ ઉપવાસ ચાલુ રહેશે તેમ વાલીઓએ  જણાવ્યું હતું અને હાલ માં સ્કૂલ સંચાલક અને વાલીઓ વચ્ચે તકરાર ચાલી રહી છે ફી ભાવ મુદ્દે CBSC સ્કૂલોના સંચાલકોનું દબાણ. સ્કૂલોના દબાણ સામે વાલીઓ સુરતના અરુવર્ત ઘ્વાર ખાતે સ્ટેજ ઉપર ઉપવાસ ઉપર બેઠા હતા.

21 તારીખ સુધી ઉપવાસની પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી છે.

(11:55 pm IST)