News of Tuesday, 17th April 2018
ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ
ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે
ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે જેથી ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે સુરત ભાવનગર ફ્લાઇટની શરૂઆત પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સવારે 8 વાગે સુરત એરપોર્ટ ડુમસ રોડ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત એરપોર્ટ ખાતે રાજ્ય કક્ષાના ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમમા એ જણાવ્યું હતું કે સુરત-ભાવનગરની ફલાઇટથી ફક્ત એડધો કલાકમાં પહોંચી શકાશે. ઉડાન પોલિસી અંતર્ગત અત્યાર સુધીની તમામ ફ્લાઇટ શરૂ હોવાનું દાવો કર્યો પણ કર્યો હતો. ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે જેથી ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે
(12:29 am IST)