News of Sunday, 17th February 2019
થરાદની જમડાં કેનાલમાં પ્રેમી પઁખીડાનો આપઘાત બન્ને વળગામડાંણ રહેવાસી
બાઈક અને ચપ્પલ મળતા શોધખોળ : સાત કલાકની જહેમત બાદ બંનેની લાશ મળી
બનાસકાંઠાના થરાદ તાલુકાની જમડાં કેનાલમાં પ્રેમી પન્ખીડાએ ઝમ્પલાવી મોતને વ્હાલું કરી દીધું હતું કેનાલ ઉપર બાઇક અને ચપલ જોઈ તરવિયાઓ ની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં સાત કલાક બાદ બન્નેની લાશ મળી હતી બન્ને વળગામડાં ના હોવાનું જાણવા મળે છે પણ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.
(2:37 pm IST)