News of Monday, 16th December 2019
બનાસકાંઠામાં તીડનો ત્રાસ નિવારવા ફળદુ- ચૌધરી મુલાકાતે
રાજકોટ : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેતીને નુકશાનકારક તીડના પ્રકોપ સામે કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ રાત્રે કડકડતી ટાઢમાં મીઠા વિચારણા સીમ વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોને ત્વરિત યોગ્ય સરકારી પગલાનું આશ્વાસન આપ્યુંૈ હતું. સ્થાનિક લોકો વતી શ્રી ચૌધરીએ શ્રી ફળદુનો આભાર માન્યો હતો.
(4:09 pm IST)