News of Tuesday, 16th October 2018
નવસારીના વિજલપોર પાલિકાના અસંતુષ્ટ ભાજપના 19 સભ્યોએ નવો મોરચો માંડ્યો
નવસારીના વિજલપોર પાલિકાના અસંતુષ્ટ ભાજપના સભ્યોએ નવો મોરચો રચ્યો. તેમજ સામાન્ય સભામાં અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી નારાજ ભાજપી સભ્યોએ વિજલપોર વિકાસ મંચની રચના કરી છે અને આ 19 સભ્યોએ કલેકટર તેમજ ચીફ ઓફસરને રૂબરૂ મળીને આવેદન પત્ર આપીને વિકાસ મંચ રચ્યાની જાહેરાત કરી હતી
(8:38 pm IST)