News of Monday, 16th July 2018
ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન : આરતીમાં કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે લીધો લ્હાવો
અમદાવાદ :આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાનની મંદિર પરિસરમાં રથમાં જ નજર ઉતારી પૂજા કર્યા બાદ મંદિરમાં ત્રણેય ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરાઈ હતી ત્યારબાદ મહંત દિલિપદાસજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ હાજર રહ્યાં હતાં.અને આરતીનો લ્હાવો લીધો હતો.
(12:45 am IST)