News of Monday, 15th April 2019
કારિયા, અધ્વર્યુ અને વિરેન્દ્ર પંડયા માહિતી કમિશનર પદે
રાજકોટ, તા. ૧પ : રાજય સરકારે સચિવલાય કેડરના અધિક સચિવ કક્ષાએથી નિવૃત થયેલા ૩ અધિકારીઓ રમેશ કારિયા, કિરીટ અધ્વર્યુ અને વિરેન્દ્ર પંડયાની માહિતી અધિકાર કમિશનર તરીકે નિમણૂક કરી છે.
(11:40 am IST)