ગુજરાત
News of Wednesday, 15th July 2020

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદેવ રામજીનું નિધન : મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કરી શોકાંજલિ પાઠવી

અમદાવાદ : અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદેવ રામ જી નું નિધન થતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈએ દુઃખ વ્યકત કરી શોકાંજલિ પાઠવી છે

(11:55 pm IST)