ગુજરાત
News of Wednesday, 15th July 2020

છીપવાડના ગરનાળા પાસે રોડની ખખડધજ હાલત : શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકીએ રસ્તાનું પુરાણ કરવાની બાહેધરી આપી

( કૌશિક બાવીશી દ્વારા ) વલસાડ : છીપવાડના ગરનાળા પાસે રોડ રસ્તાની ખખડધજ હાલતમાં આ અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારે શાસક પક્ષ ના નેતા સોનલબેન લોકોની સમસ્યાની વ્હારે આવ્યા છે, રસ્તાનું પુરાણ કરવા બાહેધરી આપી હતી

વલસાડના છીપવાડ ના પાસે અનેક ગામો ના લોકો પસાર થતા હોય છે.આ બાબતે અકિલા એવા અહેવાલ પ્રસારીત કર્યો હતો  અહેવાલ બાદ પંકજભાઈ ને આ બાબતો પણ જાણ કરવામાં આવી હતી જ્યારે સોનલબેન સોલંકી સાથે વાતચીત થતા સોનલબેન લોકોની વ્હારે આવશો અને રસ્તાનું બૂરાણ કરશો તેવી ટેલિફોન વાતચીતમાં બાહેધરી આપી હતી.

(11:36 pm IST)