News of Tuesday, 15th June 2021
અમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો
પરપ્રાંતીયઓ દ્વારા તીક્ષણ હથિયારોથી હુમલો કરાતા મામલો બિચક્યો : દેવીપૂજક સમાજ અને પરપ્રાંતીય વચ્ચે પથ્થરમારો: જયપાલ નામના શખ્શની ધરપકડ
અમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ બન્યો છે જાણવા મળ્યા મુજબ મેઘાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો થયો છે
વધુમાં જાણવા મળ્યા મુજબ પરપ્રાંતીયઓ દ્વારા તીક્ષણ હથિયારોથી હુમલો કરાતા મામલો બિચક્યો હતો અને દેવીપૂજક સમાજ અને પરપ્રાંતીય વચ્ચે પથ્થરમારો થયો હતો આ બનાવમાં જયપાલ નામના શખ્શની ધરપકડ કરાઈ છે
(9:37 am IST)