News of Thursday, 15th April 2021
રેમડેસિવિરને લઈને રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય :હવે રેપિડ એન્ટિજન ટેસ્ટના આધારે મળશે ઇન્જેક્શન: RT PCR ફરજીયાત નહીં
HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે મળી શકશે ઈન્જેક્શન : આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પરિપત્ર કર્યો જાહેર
રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાયો છે હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે રેમડેસીવીર ઈન્જેક્શન મળશે આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પરિપત્ર જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે
(8:36 pm IST)