News of Thursday, 15th April 2021
બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેકટર પંકજ પટેલનું કોરોનાથી મોત
સુરતના બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેકટર પંકજ પટેલનું કોરોનાથી મોત થયું છે. ૫ દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા ત્યાં તેમનું મોત થયું હતું.
(3:55 pm IST)