ગુજરાત
News of Thursday, 15th April 2021

બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેકટર પંકજ પટેલનું કોરોનાથી મોત

સુરતના બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેકટર પંકજ પટેલનું કોરોનાથી મોત થયું છે. ૫ દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા ત્યાં તેમનું મોત થયું હતું.

(3:55 pm IST)