ગુજરાત
News of Thursday, 14th November 2019

વીજ કામદારોનું આંદોલન સ્થગિત ઉર્જામંત્રી સાથે વાટાઘાટો શરૂ

રાજકોટઃ વીજ કામદારોના હક્ક રજા, બઢતી, બદલી, પગાર સહીતના પ્રશ્નો અંગે ચાલતુ આંદોલન આજે સ્થગિત કરાયું છે કેમ કે વીજ કામદારોના પ્રશ્નો ઉકેલવા માટે ઉર્જામંત્રીએ તૈયારી બતાવી અને વાટાઘાટો શરૂ કરી છે.

(12:45 pm IST)