ગુજરાત
News of Friday, 14th September 2018

મહેસાણામાં ભગવાન ગજાનંદને રીજવવા માટે ગાર્ડ ઓફ ઓનર અપાયું

મહેસાણામાં ભગવાન ગજાનંદને રીજવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. દેશ આ એક માત્ર જગ્યા એવી છે જ્યાં ભગવાન ગજાનંદને સ્થાપના દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. અને પછી જ ભક્તો શ્રીજીની પોતાના ઘરે પધરામણી કરાવે છે.

(1:15 pm IST)