ગુજરાત
News of Thursday, 14th January 2021

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મકરસંક્રાંતિ ઉજવી પાઠવી શુભકામનાઓ

ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ આજે અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવશે. તેમણે ટ્‍વિટ કરીને લખ્‍યું, ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

(2:48 pm IST)