ગુજરાત
News of Wednesday, 13th October 2021

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રિ પર્વ નિમિત્તે આદ્યા શકિત ધામ અંબાજી માતાજીના દર્શને : રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ તેમની સાથે જોડાયા

રાજકોટ:::મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યા શકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિ પર્વ ની અષ્ટમીએ ભક્તિ ભાવ પૂર્વક માતાજી ના પૂજન અર્ચન કર્યા હતા.આ વેળાએ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ તેમની સાથે  જોડાયા હતા.

(4:59 pm IST)