ગુજરાત
News of Wednesday, 12th September 2018

સુરતના એમ્બ્રોઇડરીના કારીગરોને રવિવારે રજા પરંતુ વેતન નહિ મળે

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

સુરત:સુરતના પુણા ખાતે એમ્બ્રોડરીના કારખાનાના કારીગરો દ્વારા તોડફોડ કરવાના મામલે આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.જેમાં એમ્બ્રોડરી યુનિટ, લેબર યુનિયનના સભ્યો સામેલ થયા હતા.

  બેઠકમાં એમ્બ્રોડરીના કારખાનેદારો પોતાના કારીગરોને રવિવારની રજા આપવા તૈયાર થયા. પરંતુ રજાનું વેતન આપવું શક્ય હોવાનું કહ્યું હતું. તો કારીગરોએ 12-12 કલાક સુધી કામ લેવામાં આવે છે. વાર તહેવારની રજા પણ આપવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો.

(10:24 pm IST)