ગુજરાત
News of Monday, 13th July 2020

કોઈપણ ભોગે કોરોનાના મૃત્યુદર ઘટાડોઃ અમિતભાઈની ગાંધીનગર અને અમદાવાદના કલેકટર- મ્યુનિસીપલ કમિશ્નર સાથે બેઠક

શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર અને અમદાવાદના કલેકટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી કોરોનાનો મૃત્યુદર ઘટાડવા તાકીદ કરી હતીઃ કોરોના માટે સર્વેની કામગીરી વધારવા જોર આપ્યું હતું અને કોરોનાગ્રસ્ત દર્દીના સગા-સંબંધીઓને ચુસ્તરીતે કવોરેન્ટાઈન કરાવવા તાકીદ કરી હતી

(4:04 pm IST)