News of Friday, 13th July 2018
ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા પહોચ્યોં હાર્દિક પટેલ :દિલીપદાસજી મહારાજના આશીર્વાદ લીધા
અમદાવાદ :ભગવાન જગન્નાથની આ વર્ષે 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે નીકળશે. ત્યારે રથયાત્રાનાં એક દિવસ પહેલાં જ પાસ કન્વિનર હાર્દિક પટેલ પ્રભુના આશિર્વાદ લેવા પહોંચી ગયો હતો જમાલપુર સ્થિત જગન્નાથ ભગવાનનાં તેને દર્શન કર્યા હતાં અને મહારાજ દિલિપ દાસજીનાં આશિર્વાદ લીધા હતાં.
(12:56 am IST)