ગુજરાત
News of Thursday, 13th June 2019

સુરત :વાવાઝોડાના કારણે શાળાઓમાં રજા: વલસાડના દરિયાકાંઠે SRPના જવાનો ખડેપગે મુંબઈ-અમદાવાદ ટ્રેન 5 કલાકથી વધુ મોડી

 

સુરત  સિવિલ હોસ્પિટલમાં 30 બેડ રિઝર્વ રખાયા છે. ઉપરાંત સુરતના ચોર્યાસી, ઓલપાડના કાંઠા વિસ્તારના 31 ગામોની શાળાઓમાં રજા આપી દેવાઇ છે. જ્યારે વાવાઝોડાના કારણે વલસાડની 39 શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે અને વલસાડના દરિયાકિનારે SRPના જવાનો ખડેપગે છે. હાલ જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો છે જ્યાં NDRF અને આર્મીની ટીમ તહેનાત કરી દેવાઇ છે. વાયુ વાવાઝોડાના કારણે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેન 5 કલાકથી વધુ મોડી પડી છે.

(10:19 pm IST)