ગુજરાત
News of Thursday, 13th June 2019

રાજ્યના અસરગ્રસ્ત જીલ્લાઓમા વીજ પુરવઠોની વ્યવસ્થા માટે પીજીવીસીએલની 650 ટીમો કાર્યરત

અમદાવાદ :રાજ્યમાં વાયુ વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત જીલ્લાઓમા વીજ પુરવઠોની વ્યવસ્થા માટે પીજીવીસીએલની 650 ટીમો કાર્યરત છે. ગાંધીનગરમા મુખ્યમંત્રી વિજયભાઈ સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વાયુ વાવાઝોડાની સ્થિત અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. ઉપરાંત સીએમે ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ, અને ભોળાનાથના આશીર્વાદ હોવાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાનું પણ જણાવ્યું હતું

(10:12 pm IST)