News of Thursday, 13th June 2019
વાયુ વાવાઝોડાને કારણે વધુ 7 ટ્રેન રદ.પશ્ચિમ રેલવેની 123 ટ્રેનને અસર
સોમનાથ,ઓખા અને ભાવનગરની ટ્રેનો કેન્સલ કરાઈ
અમદાવાદ :વાયુ ચક્રવાતની અસરને લઇને પશ્ચિમ રેલવે વિભાગે અગમચેતીના ભાગરૂપે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની ટ્રેનને રદ કરી છે. જેમાં પશ્ચિમ રેલવે વિભાગે વધુ 9 ટ્રેન રદ કરી છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 123 ટ્રેનને અસર પહોંચી છે. ત્યારે રદ કરાયેલી ટ્રેનમાં સોમનાથ, ઓખા, ભાવનગરની ટ્રેનને રદ કરાઇ છે.
રદ કરાયેલી ટ્રેન
ટ્રેન નંબર |
રૂટ |
૨૨૯૫૮ |
સોમનાથ-અમદાવાદ |
૧૯૨૫૨ |
ઓખા-સોમનાથ |
૧૯૨૫૧ |
સોમનાથ -ઓખા |
૫૯૫૫૨ |
ઓખા-રાજકોટ |
૫૯૨૩૦ |
ભાવનગર-ધ્રાંગધ્રા |
૨૨૯૫૭ |
અમદાવાદ-વેરાવળ |
૫૯૨૪૧ |
રાજકોટ-સોમનાથ |
૫૯૫૫૧ |
રાજકોટ-ઓખા |
૫૯૨૨૭ |
બોટાદ-ભાવનગર |
(7:52 pm IST)