News of Tuesday, 13th April 2021
નાયબ સેકશન અધિકારી ચિરાગ સોલંકીનો કોરોનાઍ જીવ લીધો
ગાંધીનગર : સચિવાલયના સહકારી વિભાગના નાયબ સેકશન અધિકારી શ્રી ચિરાગ સોલંકીનું કોરોનામાં મૃત્યુ થયુ છે : ઍક મહિનામાં સચિવાલયમાં ૪ મૃત્યુ થયા
(5:15 pm IST)