News of Tuesday, 13th April 2021
તપસ્વી રત્ન બા.બ્રા પ.પૂ. રાજેન્દ્ર મુનિ મ.સા.બોદાલ ખાતે કાળધર્મ પામ્યા
દરિયાપુરી સંપ્રદાયના વરિષ્ઠ ગુરૂ ભગવંત
રાજકોટ : દરિયાપુરી સંપ્રદાયના વરિષ્ઠ ગુરૂ ભગવંત તપસ્વી રત્ન બા.બ્રા પ.પૂ. રાજેન્દ્ર મુનિ મ.સા સંથારા સહિત તા. ૧૨ ના રોજ બોદાલ ખાતે ( બોરસદની બાજુમાં) કાળધર્મ પામેલ છે. પૂ.શ્રી ૭૮ વર્ષની ઉંમર,૫૪ વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાયધારી હતા.
(3:51 pm IST)