News of Tuesday, 13th April 2021
શંકરસિંહ બાપુની મોટી જાહેરાત
ગાંધીનગરઃ ભાજપ-કોંગ્રેસના એક સમયના ધુરંધર નેતા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ તેમની બન્ને કોલેજો કોરાના સેન્ટર માટે ફાળવવા જાહેરાત કરી છે.
(3:51 pm IST)