News of Tuesday, 13th April 2021
કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારને કોરોના
રાજકોટ : કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારને કોરોના થયો છે. કોરોના મંત્રી ઇશ્વર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેબિનેટ મંત્રી- બારડોલીના ધારાસભ્ય છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
(3:50 pm IST)