ગુજરાત
News of Tuesday, 13th April 2021

સુરત ભાજપના ખજાનચી પ્રવીણ માળીનું કોરોનાથી નિધન

ભાજપમાં શોકનો માહોલ : પ્રવીણ માળી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં

સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે  ભાજપના ખજાનચી પ્રવીણ માળીનું કોરોનાથી નિધન થયું છે પ્રવીણ માળી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ભાજપના ખજાનચી પ્રવિણ માળી કોરોનાગ્રસ્ત થયાં હતાં. જેમનું આજે કોરોનાને કારણે નિધન થતાં સુરત ભાજપમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રવિણ માળી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં જ્યાં તેમનું આજે મોત નિપજ્યું હતું.

(1:38 pm IST)