News of Tuesday, 13th February 2018
ઉનાળામાં પાણી તંગી નહી રહે સરદાર સરોવર - નર્મદા ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધઃ જે.એન.સીંઘ
ગુજરાત ચીફ સેક્રેટરીએ સરદાર સરોવર ડેમની જાત મુલાકાત લઇ જાહેરાત કરી કહ્યું કે, ઉનાળામાં પાણીની કોઇ તંગી નહી રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનું નિરીક્ષણ કર્યું. અહીં રોપ-વે બનાવાશે.
(3:55 pm IST)