ગુજરાત
News of Friday, 12th July 2019

ગુજરાત ભવસાર સમાજ દ્વારા ભુતપુર્વ છાત્રોનુ ૨૫ ઓગષ્ટે મહાસંમેલનનું આયોજન

અમદાવાદ : ભાવસાર હોસ્ટેલ ખાતે ભુતપુર્વ છાત્રોનું રપ ઓગષ્ટે મહાસંમેલનનું આયોજન કરાયેલ છે. ૧૯૭૯ થી આજદિન સુધી ભાવસાર હોસ્ટેલમાં રહેલા ભુતપુર્વ છાત્રોનુ સ્નેહમિલનનું આયોજન કરેલ છે.

આ સંમેલનમાં જોડાવા ઇચ્છતા દરેક જ્ઞાતિના છાત્રોએ ભાવસાર હોસ્ટેલ વાડજ અમદાવાદ (ફો.૦૭૯ - ૨૭૬૪૬૬૧૫) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)