News of Thursday, 12th July 2018
અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક વૃદ્ધએ રેલગાડી સામે ઝંપલાવ્યું :ડાઈઁવર એ રેલગાડી થોભાવી
અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક આઈ શ્રી ખોડિયાર મંદિર ની સામે ૬૫ વષઁ ના વુધ્ધ એ મુંબઈ જતી પેસેન્જર રેલગાડી સામે કુદી પડ્યો હતો જોકે રેલગાડી ના ડાઈઁવર એ રેલગાડી થોભાવી ને વીસેક ફુટ આગળ જોયું તો રેલગાડી નીચે જીવિત હાલત મા રહેલ વુધ્ધ ને માથા મા ઈજા થઈ હોવા થી સ્થાનિક દુકાનદારો એ ગાડી નીચે થી બહાર કાઢી ૧૦૮ થી હોસ્પિટલ મા ખસેડાયો હતો
(10:12 pm IST)