News of Thursday, 12th July 2018
વિજીલન્સ કમિશ્નર એચ.કે. દાસની મુદ્દતમાં ૧ વર્ષમાં વધારો
રાજકોટ : રાજ્ય સરકારે ગુજરાત તકેદારી આયોગના કમિશનર તરીકે અગાઉ આઇ.એ.એસ. કડેરના નિવૃત અધિકારી એચ.કે. દાસની નિમણુંક કરેલ. તેમની બે વર્ષની મુદ્દત પુરી થતા સરકારે ૧ જુલાઇ થી વધુ ૧ વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવાયો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી , મહેસાણા જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. આયોગની કચેરી ગાંધીનગરમાં ૧૦ બી માં છે. ૫ જંકશન ખાતે આવેલી છે. (શ્રી એચ.કે દાસનો ૯૮૨૫૦ ૪૮૨૮૬ ગાંધીનગર)
(2:41 pm IST)