ગુજરાત
News of Thursday, 12th July 2018

વિજીલન્સ કમિશ્નર એચ.કે. દાસની મુદ્દતમાં ૧ વર્ષમાં વધારો

રાજકોટ : રાજ્ય સરકારે ગુજરાત તકેદારી આયોગના કમિશનર તરીકે અગાઉ આઇ.એ.એસ. કડેરના નિવૃત અધિકારી એચ.કે. દાસની નિમણુંક કરેલ. તેમની બે વર્ષની મુદ્દત પુરી થતા સરકારે ૧ જુલાઇ થી વધુ ૧ વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવાયો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી , મહેસાણા  જિલ્લા કલેકટર વગેરે  પદ પર રહી ચૂકયા છે.  આયોગની કચેરી ગાંધીનગરમાં ૧૦ બી માં છે. ૫ જંકશન ખાતે આવેલી છે. (શ્રી એચ.કે દાસનો ૯૮૨૫૦ ૪૮૨૮૬ ગાંધીનગર)

(2:41 pm IST)