ગુજરાત
News of Saturday, 12th January 2019

મોરબીમાં મુકેશ ચૌધરી- અમરેલીમાં ડો. કુશલ ઓઝા, જામનગરમાં ચિરાગભાઇ દેસાઇ, સહીત ૧૯ ડાયરેકટ ડીવાયએસપીઓને પ્રેકટીકલ તાલીમ માટે વિવિધ જિલ્લાઓમાં ફાળવણી કરતો હુકમ

રાજકોટ : ગૃહવિભાગ દ્વારા એક વર્ષની તાલીમી પૂર્ણ કરનાર  ર૧  પૈકી ૧૯ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) આઉટડોર ફિલ્ડ તાલીમ માટે ફાળવણી કરતો હુકમ થયો છે. જેમાં અમરેલીમાં ડો. કુશલ આર. ઓઝા, જામનગરમાં ચીરાગભાઇ દેસાઇ,  મોરબીમાં મુકેશ ચૌધરી વિગેરેનો સમાવેશ છે. અન્ય અધિકારીઓને જે જિલ્લા ફાળવ્યા છે તેની વિગત નીચે મુજબ છે.

(9:00 pm IST)