ગુજરાત
News of Friday, 11th January 2019

પાટીદાર અનામત આંદોલનમાં શહીદો અને પોલીસ દમનના પ્રશ્નોનું નિરાકરણ કરવા લાલજી પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

 

ગાંધીનગર:એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. પત્ર પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો શહીદ મોત થયા હતા તે મામલે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે 14 લોકો સરકારીની ભૂલથી શહીદ થયા છે. પોલીસે પાટીદાર બહેન દીકરી પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તેમજ આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેમ પણ પત્રમાં લખ્યું છે.

(9:52 pm IST)